ભગવાન મહાવીર વિશે પ્રખ્યાત વ્યક્તિઓ શું કહે છે

Ep-17: ડૉ. શ્રી રાજેન્દ્રપ્રસાદ

Blog post image

ભગવાન મહાવીરનો સંદેશ અને તેમના જીવન સબધી વધુમાં વધુ માહિતી મેળવવાનુ કાર્ય આપણા માટે જ નહીં, પણ સમગ્ર વિશ્વ માટે મહત્ત્વનું છે. 'અહિંસા પરમો ધર્મ' નો સંદેશ તેમના અનુભવ અને તપસ્યાનું ફળ છે. ભગવાન મહાવીરના જીવન પરથી ખ્યાલ આવે છે કે ઘોર તપસ્યા કર્યા બાદ પણ તેઓ માત્ર તપસ્વી જ રહ્યા ન હતા, અથવા તો પ્રાણીઓના સુખ-દુઃખ પ્રત્યે ઉદાસીન થઈ ગયા ન હતા. બીજાઓ પ્રતિ તેમનો આત્મા દયાળુ અને સહૃદય રહ્યો હતો. આવા સહાનુભૂતિપૂર્ણ સ્વભાવને લીધે પ્રાણીઓના સુખ-દુઃખ માટે અને જગતના કલ્યાણ માટે તેમણે ઊંડું ચિંતન કર્યું હતું.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.