Ep-14: ડૉ. અર્નેસ્ટલાય (જર્મની)
ભગવાન મહાવીર દિવ્ય પુરુષ હતા. તેઓ તપસ્વીઓમાં આદર્શ, વિચારકોમા મહાન, આત્મવિકાસમા અગ્રેસર અને દર્શનાદિ જ્ઞાનમા સર્વજ્ઞ હતા. તેઓએ પોતાના તપોબળ વડે જનસમૂહની સમક્ષ એ બાબતોને રચનાત્મકરૂપે રજુ કરી હતી.
Articles about Mahavir Swami, Embrace the Teachings of Mahavir Swami: A Journey Towards Liberation and Peace
Mahavir Vachan's latest news, right in your inbox.