ભારતમાં ભગવાન મહાવીર ના પ્રાચીન તીર્થસ્થાનો

Ep-10: શ્રી રાડબર તીર્થ

Blog post image

[ પુરાતન ક્ષેત્ર ]


તીર્થાધિરાજ: શ્રી મહાવીર ભગવાન, શ્વેત વર્ણ, પદ્માસનસ્થ (શ્વે. મંદિર)

તીર્થસ્થળ: રાડબર ગામની બહાર પહાડની તળેટીમાં એકાંત સ્થળે.

પ્રાચીનતા: આ તીર્થ લગભગ ૧૪૦૦ વર્ષ જૂનું મનાય છે.

વિશિષ્ટતા: દર વર્ષે અષાઢ સુદ ૯ના દિવસે ઘજા ચઢાવાય છે.

બીજા મંદિરો: હાલમાં અહીં આ સિવાય બીજું કોઈ મંદિર નથી.

કલા અને સૌંદર્ય: પહાડની ગોદમાં મંદિરનું દશ્ય ખૂબ જ સુંદર લાગે છે.

માર્ગદર્શન: પંચદેવળથી આ તીર્થ ૧.૫ કિ.મી. દૂર છે. નજીકનું રેલ્વે સ્ટેશન જવાઈબંધ ૩૨ કિ.મી. દૂર છે. ત્યાંથી ટેકસીની સગવડતા છે. નજીકનું મોટું ગામ પોસાલિયા ૬ કિ.મી. દૂર છે.

સગવડતા: હાલમાં રહેવા માટેની કોઈ સગવડતા નાથી.


radbar2.jpg

પેઢી: શ્રી રાડબર જૈન તીર્થ, પોસ્ટ : રાડબર વાયા - પોસાલિયા ૩૦૭ ૦૨૮, જીલ્લો : સિરોહી, પ્રાંત : રાજસ્થાન

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.