ભગવાન મહાવીર વિશે પ્રખ્યાત વ્યક્તિઓ શું કહે છે

Ep-22: શ્રી નિજલિંગપ્પા

Blog post image

હું જૈન કુટુંબમાં જન્મ્યો નથી, પણ હુ સિદ્ધાન્ત અને આદર્શોથી જૈન છુ. ભગવાન મહાવીર જૈનોના જ નથી, પણ વિશ્વના અને સમગ્ર માનવજાતના હતા અને છે. એટલે જ આપણે બધાં એમને માન આપીએ છીએ, પૂજીએ છીએ અને એમના સિદ્ધાન્તોને અનુસરવા માટેનો આગ્રહ રાખીએ છીએ.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.