ભગવાન મહાવીર વિશે પ્રખ્યાત વ્યક્તિઓ શું કહે છે

Ep-21: શ્રીમતી ઈન્દિરા ગાંધી

Blog post image

ભગવાન મહાવીરે આપણને તે જ શીખવ્યું અને જે ભારતીય સંસ્કૃતિની મોટામા મોટી ભેટ છે, તે છે સમતા અને સહિષ્ણુતા આપણે ફક્ત મનુષ્ય માટે જ શાંતિ ઈચ્છતા નથી. જીવમાત્ર માટે પણ લાવવી છે. અને આ શાંતિની સ્થાપના ભગવાન મહાવીરના મુખ્ય સિદ્ધાન્ત અહિંસા અને અપરિગ્રહથી જ કરી શકાય તેમ છે.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.