Ep-10: પ્રભુ મહાવીરના પાંચ કલ્યાણક
નામ | તિથી | સ્થળ | નક્ષત્ર | ઉંમર |
---|---|---|---|---|
ચ્યવન કલ્યાણક | અષાડ સુદ - ૬ | બ્રાહ્મણકુંડગ્રામ | ઉત્તરાફાલ્ગુની | ગર્ભ |
જન્મ કલ્યાણક | ચૈત્ર સુદ - ૧૩ | ક્ષત્રિયકુંડનગર | ઉત્તરાફાલ્ગુની | ૯ મહિના ૭ દિવસ |
દીક્ષા કલ્યાણક | કારતક વદ - ૧૦ | ક્ષત્રિયકુંડ | ઉત્તરાફાલ્ગુની | ૩૦ |
કેવળજ્ઞાન કલ્યાણક | વૈશાખ સુદ - ૧૦ | ઋજુવાલિકા | ઉત્તરાફાલ્ગુની | ૪૨ |
નિર્વાણ કલ્યાણક | આસો વદ - ૦ | અપાપાપૂરી | સ્વાતિનક્ષત્ર | ૭૨ |
પાંચ કલ્યાણકોનાં નામ, દિવશ, સ્થળ, દેશ વગેરે
નોંધ – જૈન શાસ્ત્રોમાં તીર્થંકરોની પાંચ ઘટનાઓને પ્રધાન ઘટનાઓ કહી છે અને એ ઘટનાને 'कल्याणक' શબ્દથી બિરદાવી છે. એનું કારણ એ છે કે તીર્થંકરોનું આ ધરતી ઉપર આવવું, જન્મવું કે દીક્ષા લેવી વગેરે પાંચેય પ્રસંગો ત્રણેય લોકના જીવો—પ્રાણીઓના ક્લ્યાણ માટે જ હોય છે. તીર્થંકરો માટે એવું છે કે (આપણાથી ઊલટ) તેમનું પરકલ્યાણમાં સ્વકલ્યાણ સમાએલું હોય છે. લોકોત્તર અવસ્થાએ પહેોંચેલી વ્યકિતઓની આ જ એક વિશેષતા છે.
ક્રમાંક | નામ | આજથી ક્યારે થયું ? | વિક્રમ સંવત પૂર્વે ક્યારે? | ઈસ્વી. પૂર્વે ક્યારે? | દિવસ (ગુજ.ગણના) | સ્થળ | દેશ |
---|---|---|---|---|---|---|---|
૧ | ચ્યવન કલ્યાણક | ૨૫૬૯-વર્ષ ૯ મ. ૭II દિન ઉપર | ૫૪૪ | ૬૦૦ વર્ષે | અષાઢ સુદિ ૬ | બ્રાહ્મણકુંડ ગામ નગર | વિદેહ જનપદ (ઉ. બિહાર) |
૨ | જન્મ કલ્યાણક | ૨૫૬૯ વર્ષ ઉપર | ૫૪૩ | ૫૯૯ | ચેત્ર સુદિ ૧૩ | ક્ષત્રિયકુંડ ગામ નગર | "" |
૩ | દીક્ષા કલ્યાણક | ૨૫૩૮ વર્ષ ઉપર | ૫૧૩ | ૫૬૯ | ગુ. કા. વદિ ૧૦ | "" | "" |
૪ | કેવલજ્ઞાન કલ્યાણક [સંપૂર્ણ જ્ઞાન કે સર્વજ્ઞ અવસ્થા] | ૨૫૨૭ વર્ષ ઉપર | ૫૦૧ | ૫૫૯ | વૈશાખ સુદિ ૧૦ | જાંભીક ગામ [ઋજુવાલિકા નદી કિનારે] | વર્તમાન બિહાર |
૫ | મોક્ષ નિર્વાણ કલ્યાણક | ૨૪૯૭ વર્ષ ઉપર | ૪૭૧ | ૫૨૭ | ગુ. આસો વદિ અમાસ | પાવાપુરી | "" |
* અહીં જે વર્ષોના ઉલ્લેખ કર્યા છે, તે આ ગ્રન્થલેખન સમયે પ્રવર્તમાન વિ. સં. ૨૦૨૭, ઈ. સ. ૧૯૭૦ને લક્ષમાં રાખીને કર્યો છે. દિવસો છોડીને માત્ર વર્ષના પૂર્ણકજ આપ્યાં છે.
* દરેક તીર્થંકરદેવના (ચ્યવન કલ્યાણકને છેાડીને બાકીના ચાર) કલ્યાણકના સમયે ત્રણેય લોકમાં અંતર્મુહર્ત (લગભગ બેઘડી) સુધી ધોત થાય છે, અને આ ચારની ઊજવણી કરવા ઇન્દ્રાદિક દેવા મનુષ્યલોકમાં આવે છે.
ક્રમાંક | પ્રભુની જીવન ઘટના | પ્રાચીન નામ | વર્તમાન નામ | આલંબન | ધર્મ-શાળા | ભોજન-શાલા | અન્ય વિગત |
---|---|---|---|---|---|---|---|
૧ | ચ્યવન, જન્મ દીક્ષા | કુંડગ્રામ (બ્રાહ્મણકુંડ ગ્રામ, ક્ષત્રિયકુંડ ગ્રામ) | ક્ષત્રિયકુંડ- જમુઈ પર્વત શ્રેણી, લછવાળ, બિહાર | શ્વેતાંબર જિનાલય | હા | હા | જમુઈ રેલવે સ્ટેશાનથી ૩૮ કિ.મી અને પટનાથી ૧૫૦ કિ.મી. દૂર |
૨ | શકેન્દ્રે અટકાવેલો ગોવાળિયા દ્વારા થતો ઉપસર્ગ | કુર્મારગ્રામ | જમુઈ રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર, કુમારથી ૧૧ કિ.મી. દૂર લછવાળમાં શવે. જિનાલય છે. | ||||
૩ | દીક્ષા પછીના પ્રથમ છઠ્ઠનું પારણું તથા દ્વિતીય ચતુર્માસ પછી કરેલ ચોથા માસક્ષમણનું પારણું | કોલ્લાક ગ્રામ [ કોલ્લાક - સન્નિવેશ] | કોનાગ, જમુઈ, બિહાર | ના | ના | ના | જમુઈ રેલવે સ્ટેશનથી ૨૬ કિ.મી. દૂર, કોનાગથી ૧૭ કિ.મી. દૂર લછવાળમાં સ્વે. જિનાલય છે. ત્યાંથી ૬ કિલોમીટર દૂર બાસુકુંડમાં દિ. જિનાલય છે. કોલહુઆ, મુઝફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી. દૂર છે. |
૪ | પ્રથમ ચાતુર્માસના પ્રથમ ૧૫ દિવસની સ્થિરતા | મોરક સન્નિવેશ | મૌરા, જમુઈ, બિહાર | ના | ના | ના | જમુઈ રેલવે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર. મૌરાથી ૪૦ કિ.મી. દૂર લછવાળમાં શ્વે. જિનાલય છે. |
૫ | અનાર્ય ભૂમિયોમાં ઉપસર્ગ | રાઢ પ્રદેશ / લાઢ પ્રદેશ | હુગલી, હાવડા, બાંકુરા, બર્દવાન, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ બંગાળ | - | - | - | - |
૬ | અસ્થિક્ગ્રામ / વર્ધમાન | સાત દેઉલ જૈન મંદિર, બર્ધ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ. | પ્રાચીન જિનાલય-ના અવશેષ | ના | ના | કોલકાતાથી ૮૦ કિ.મી. દૂર બર્ધ ગામમાં જિનાલયના અવશેષ પ્રાપ્ત થાય છે. | |
ભાંગા મસ્જિદ, મંગલકોટ, નૂતનહાટ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ | ના | ના | ના | ||||
૭ | વિહાર ભૂમિ | દક્ષિણ વાચાલ | કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સૈંથીયામાં ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૨૦ કિ.મી. દૂર છે. સૈથીયામાં શ્વે. જિનાલય છે. | ||||
૮ | અર્ધ દેવદુષ્ય ત્યાગ | સુવર્ણવાલુકા નદી કિનારે, ઉત્તર વાચાલ તથા દક્ષિણ- વાચાલ | કોપાઈ નદી, સોનાઝૂરી વન, બિરભુમ, પશ્ચિમ બંગાળ | કોપાઈ નદીનો કિનારો | ના | ના | કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુર - ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૬ કિ.મી. દૂર છે. બોલપુર ગામના કોલેજ રોડમાં શ્વે. જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે. આસાનસોલ ગામથી 30 કિ.મી. દૂર. અહીં ગરમ પાણીના કુંડ પણ છે. |
મયૂરાક્ષી નદી, તાંતલોઈ, રામગઢ- દુમકા ઝારખંડ | મયૂરાક્ષી નદીનો કિનારો | ના | ના | ||||
૯ | ચંડકૌસિક ઉપસર્ગ તથા પ્રતિબોધ | કનકખલ આશ્રમ / કૌશિક | જોગી પહાડી, ઉપકા, બિરભુમ, પશ્ચિમ બંગાળ | શ્વેતાંબર જિનાલય | ના | ના | કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સેંથીયા ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૧૮ કિલોમીટર દૂર છે. સૈંથીયામાં શ્વે. જિનાલય છે. અહીં જિર્ણોદ્વારનું કાર્ય ચાલી રહ્યું છે. |
૧૦ | બ્રાહ્મણ નાગસેના ગૃહે/ અર્ધ-માસક્ષમણનું પારણું | ઉત્તર વાચાલ સમીપે | બોલપુર સમીપે બિરભુમ, પશ્ચિમ બંગાળ | શ્વેતાંબર જિનાલય | ના | ના | કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુરગામના કોલેજ રોડમાં જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે. |
૧૧ | પ્રદેશી રાજા દ્વારા પ્રભુનું સ્વાગત | શ્વેતાંબી | અમુઆ, સૈંથીયા, બિરભુમ, પશ્ચિમ બંગાળ | અમુખા નદી કિનારે વટવૃક્ષ | હા | ના | કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સૈંથીયા ગામના મહાવીર માર્ગમાં જિનાલય સાથે ધર્મશાળાની સગવળ છે. |
૧૨ | જ્યાં પ્રદેશી રાજાને આધીન પાંચ ચકયુક્ત રાજાઓએ પ્રભુ શ્રી મહાવીરનું પાંચ અભિગમો સાથે સ્વાગત - વંદન કર્યું | - | બીરચંદ્રપુર, બિરબુમ, પશ્ચિમ બંગાળ | ના | ના | ના | સૈંથીયા થી ૩૦ કિ.મી. દૂર સૈંથીયા ગામના મહાવીર માર્ગમાં શ્વે. જિનાલય સાથે ધર્મશાળાની સગવળ છે. |
૧૩ | જે કિનારાથી પ્રભુએ ગંગા નદી પાર કરવા નૌકામાં વિહાર કર્યો (સુદંષ્ટ્ર / સુદાઢ દેવ દ્વારા ઉપસર્ગ) | સુરભિપુર | નીમતીતા (રાજગ્રામ સમીપ), બિરભુમ, પશ્ચિમ બંગાળ | ગંગાનો નદી કિનારો | ના | ના | બંગાળના ફરકકા ગામથી ૨૦ કિ.મી. દૂર છે. |
૧૪ | જ્યાં પ્રભુ નૌકાથી ઉતર્યા અને રેતીમાં પ્રભુના ચરણ જોઈને પુષ્પ નામનો નૈમિત્તિક તેને કોઈ ચક્રવર્તીના ચરણ સમજે છે | સ્થૂણાક ગ્રામ | બખ્તયારપુર, બિહાર | ગંગાનો નદી કિનારો | ના | ના | રાજગૃહીથી ૫૬ કિ.મી., નાલંદાથી ૪૨ કિ.મી. અને પાવાપુરીથી ૫૭ કિ.મી. દૂર |
૧૫ | બીજી ચાતુર્માસ ભૂમિ, તથા મંખલી ગોશાળા સાથે મિલન | નાલંદાપડા | નાલંદા, બિહાર | જિનાલય | હા | હા | રાજગ્રહીથી ૧૫ કિ.મી દૂર |
૧૬ | ગૌશાળા સાથે વિહાર | સુવર્ણાખલ | સોનખર, બિહાર | ના | ના | ના | નેપાલ બોર્ડર સમીપ મોતીહરીથી ૯૪ કિ.મી.દૂર |
૧૭ | ગૌશાળા સાથે વિહાર | બ્રાહાણ ગ્રામ | ? | ||||
૧૮ | ગૌશાળા સાથે વિહાર | પત્રકલ | ? | ||||
૧૯ | ગૌશાળા સાથે વિહાર | લાંગલ/ નાંગલ | ? | ||||
૨૦ | ગૌશાળા સાથે વિહાર | આવર્ત | ? | ||||
૨૧ | ગૌશાળા સાથે વિહાર | કડલી સમાગમ | ? | ||||
૨૨ | ગૌશાળા સાથે વિહાર | જાંબુ ખંડ | ? | ||||
૨૩ | ગૌશાળા સાથે વિહાર | કુંડક | ? | ||||
૨૪ | ગૌશાળા સાથે વિહાર | માર્દન | ? | ||||
૨૫ | ગૌશાળા સાથે વિહાર | ઉસ્ણાક | ? | ||||
૨૬ | ગૌશાળા સાથે વિહાર | ગૌભૂમિ | ? | ||||
૨૭ | ત્રીજું ચાતુર્માસ | ચંપાપુરી | ચંપાનગર, ભાગલપુર, બિહાર | જિનાલય | હા | હા | ભાગલપુર રેલવે સ્ટેશનથી ૬ કિ.મી. દૂર ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના કલ્યાણક રૂપે ૧ જિનાલય છે.જિનાલયમાં પ્રાચીન જિન પ્રતિમાઓ બિરાજમાન છે.નાથનગર વિસ્તારમાં ૧ અને ભાગલપુરમાં ૨ જિનાલય છે. ભાગલપુર રેલવે સ્ટેશન સામેના જિનાલયમાં મિથિલા તીર્થથી લાવેલા પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે. |
૨૮ | ચતુર્થ ચાતુર્માસ | પુષ્ટચમ્પા | |||||
૨૯ | શ્રી પાર્શ્વ પ્રભુના મુનિઓ સાથે ગોશાળા દ્વારા દુર્વ્યવહાર (૧) | કુમાર સન્નિવેશ | કુમારગાંવ, ભાગલપુર, બિહાર | ના | ના | ના | ભાગલપુરથી ૪૭ કિ.મી. દૂર |
૩૦ | જાસૂસ હોવાના સંદેહ થી પ્રભુ શ્રી વીર તથા ગોશાળાને જ્યાં બંદી બનાવ્યા હતા (૧) | ચોરાક ગ્રામ | ચોરૈયા/ચોરિયા, ચાંચો, ઝારખંડ | ના | ના | ના | રાંચીથી 39 કિ.મી. દૂર |
૩૧ | ગોશાળા સાથે વિહાર | કૃતમંગલ | રાજમહલ, સાહિબગંજ, સંથાલ પરગાના, ઝારખંડ | ના | ના | ના | બંગાળના ફરકકા ગામથી ૪૮ કિ.મી. દૂર |
૩૨ | વિચરણ ભૂમિ, ૭૦મી ચતુર્માસ ભૂમિ તથા ગોશાળા દ્વારા તેજોલેસ્યાનો ઉપસર્ગ | સહેટ- મહેટ,શ્રાવસ્તી, ઉત્તર પ્રદેશ | જિનાલય, સહેટ- મહેટ અવશેષ | લખનૌથી ૧૫૪ કિ.મી. દૂર, શ્રી સંભવનાથ ભગવાનની ૪ કલ્યાણક ભૂમિ શ્રાવસ્તીથી ૪ કિ.મી. દૂર સહેટ- મહેટમાં પ્રાચીન જિનાલયના અવશેષ પ્રાપ્ત થાય છે. | |||
૩૩ | વટવૃક્ષ નીચે અગ્નિ લાગવાથી પ્રભુના ચરણમાં ઇજા થઈ | હરિદ્રુ / હલીદુગ્ગ | ? | ||||
૩૪ | કાલહસ્તી દ્વારા જ્યાં પ્રભુશ્રી વીરને તથા ગોશાળાને બંદી બનાવવામાં આવ્યા હતા | ક્લંબુક સન્નિવેશ | ? | ||||
૩૫ | પ્રભુશ્રી વીરને ચોરો દ્વારા ઉપસર્ગ | પૂર્ણકળશ | ? | ||||
૩૬ | પાંચમી તથા છઠ્ઠી ચાતુર્માસ ભૂમિ | ભદ્દીલપુર, ભદ્રિકાપુરી | ભોંડલ, હંટગંજ, ઝારખંડ | જિનાલય | હા | હા | ગયાથી ૫૧ કિ.મી. દૂર, શ્રી શીતલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ નજીકના કોલુહાં પર્વત પર પ્રાચીન જૈન અવશેષ વિધમાન છે. |
૩૭ | શ્રી પાર્શ્વ પ્રભુના મુનિઓ સાથે ગોશાળા દ્વારા દુર્વ્યવહાર (૨) | તુમ્બક / તમ્બાયા સન્નિવેશ | ? | ||||
૩૮ | જાસૂસ હોવાના સંદેહથી પ્રભુશ્રી વીર તથા ગોશાળાને જ્યાં બંદી બનાવ્યા હતા (2) | કુપિકા | ખલીલાબાદ, રગડ ગંજ, સંત કબી નગર, ઉત્તર પ્રદેશ | ના | ના | ગોરખપુરથી ૩૬ કિ.મી.ના દૂર | |
૩૯ | ગોશાળો પ્રભુ શ્રી વીરથી અલગ થયો (પ્રથમ વાર) અને જ્યાં શક્રેન્દ્રે એક લુહારને પ્રભુ પર ઉપસર્ગ કરતા અટકાવ્યો | વિશાલાપુરી / વિશાલાનગરી | વૈશાલી, બિહાર | ત્યાંથી ૧૦ કિ.મી. દૂર બૌના પોખર ગામમાં પ્રાચીન પ્રભુ શ્રીવીરની પ્રતિમાજી બિરાજમાન છે અને ત્યાંથી ૬ કિલોમીટર દૂર બાસુકુંડમાં દિ. જિનાલય છે. કોલહુઆ, મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી. દૂર છે. | |||
૪૦ | જ્યાં બીભલેક યક્ષે રક્ષે પ્રભુને પુષ્પો તથા વિલેપનથી અર્ચના (પૂજા) કરી | ગ્રામક / ગમાયા સન્નિવેશ | ? | ||||
૪૧ | કટપુટના દેવી દ્વારા પ્રભુ શ્રી વીર પર ઉપસર્ગ | સાલિશીર્ષ | ? | ||||
૪૨ | સાતમી ચાતુર્માસ ભૂમિ | આલંભિકા | નેવલ, ઉન્નાવ, ઉત્તર પ્રદેશ | ના | ના | ના | લખનૌથી ૧૩૨ કિ.મી. અને કાનપુરથી ૮૦ કિ.મી. દૂર |
અવિવા,એટાવાહ, ઉત્તર પ્રદેશ | ના | ના | ના | લખનૌથી રર૮ કિ.મી. અને કાનપુર થી ૧૬૦ કિ.મી. દૂર | |||
૪૩ | શલાર્ય નામક વ્યંતરે પ્રભુ પર ઉપસર્ગ કર્યો | બહુશાલ | ? | ||||
૪૪ | જ્યાં જિતશત્રુ રાજાના સૈનિકો દ્વારા પ્રભુ તથા ગોશાળા ને દુશ્મનના ગુપ્તચર સમજીને બંદી બનાવવામાં આવ્યા હતા | લોહારગબ્લ | લોહારડાગા, ઝારખંડ | રાંચીથી ૭૪ કિ.મી. દૂર | |||
૪૫ | જ્યાં વાગ્ગુર શેઠે શ્રી મલ્લિનાથ ભગવાનનાં જિનાલયની બહાર પ્રભુશ્રી વીરની સેવા કરી હતી | પુરીમતાલ નાગર | અલ્લહાબાદ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ | જિનાલય | હા | હા | શ્રી આદિનાથ ભગવાન કેવલજ્ઞાન ભૂમિ "બાઈ કા બાગ" માં જિનાલય છે. અલ્લહાબાદ કિલ્લામાં "અક્ષયવટ" નામનું પ્રાચીન વટવૃક્ષ છે જેના નીચે શ્રી આદિનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું |
૪૬ | પ્રભુની ૧૦ ચાતુર્માસ ભૂમિ | રાજગૃહી | રાજગીર, વૈભારગિરિ, બિહાર | જિનાલય | હા | હા | શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભુના ૪ કલ્યાણકની ભૂમિ અહીં ૫ પર્વત - વિપુલાચલગિરિ, રત્નગિરિ, સુવર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિમાં જૈન મંદિરો સ્થિત છે. વૈભારગિરિમાં પ્રભુશ્રી વીરનું સમવસરણ સ્માયું હતું. |
૪૭ | પ્રભુશ્રી વીરની ૯મી યાતુર્માસ ભૂમિ | વજભૂમિ | બિરભુમ જિલ્લો, પશ્ચિમ બંગાળ | જિનાલય | ના | ના | કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુર ગામના કોલેજ રોડમાં જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે. |
૪૮ | ગોશાળો પ્રભુશ્રી વીરથી અલગ થયો (બીજી વાર) | સિદ્ધાર્થપુર | ? | ||||
૪૯ | જ્યાં પ્રભુશ્રી વીરે ગોશાળાને તેજોલેશ્યાની વિધા સમજાવી | કૂર્મ ગ્રામ | ? | ||||
૫૦ | પ્રભુશ્રી વીરની ૭ ચાતુર્માસ ભૂમિ | વૈશાલી | વૈશાલી, કોલહુઆ, બૌના પોખર, બિહાર | ના | ના | વૈશાલીના કોલહુઆ ગામમાં ૧૦ કિ.મી. દૂર બૌના પોખર ગામમાં પ્રાચીન પ્રભુ શ્રીવીરની પ્રતિમાજી બિરાજમાન છે કોલહુઆ, મુઝફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી.દૂર છે. | |
૫૧ | પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ તથા જ્યાં પ્રભુ શ્રી વીરે નૌકા દ્વારા વિહાર કર્યો | વાણિજ્યગ્રામ | બસર્હ, વૈશાલી, બિહાર | ના | ના | ||
૫૨ | બહુલા દાસીના હાથે પ્રભુનું પારણું | સાનુયસ્થિક ગ્રામ | સિંઘભૂમ જિલ્લો, ઝારખંડ | ના | ના | ના | રાંચીથી ૧૯૦ કિ.મી. દૂર. |
૫૩ | સંગમદેવ દ્વારા ઉપસર્ગ | પેઢલગ્રામ | ? | ||||
૫૪ | ચંદનબાળા દ્વારા પ્રભુનું પારણું | કૌશાંબી | કોસાંબી, ઉત્તર પ્રદેશ | જિનાલય | ના | ના | અલ્લહાબાદથી પર કિ.મી. દૂર. શ્રી પદ્મપ્રભ સ્વામીની ૪ કલ્યાણક ભૂમિ.યહી ૨ જિનાલાય છે |
૫૫ | વિહાર ભૂમિ | કાશી | વારાણસી, ઉત્તર પ્રદેશ | જિનાલય | હા | હા | ભેલુપુર વિસ્તારમાં શ્રી પાર્શ્વ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ છે. પ્રાચીન શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે જેનો સમાવેશ ૧૦૮ પાર્શ્વનાથમાં કરવામાં આવે છે. રામઘાટમાં કમઠ પ્રતિબોધ ભૂમિ છે. ભદૈની ઘાટમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૪ કલ્યાણક ભૂમિ છે. |
૫૬ | પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ | મિથિલા | સીતામઢી, બિહાર | જિનાલય | હા | હા | નેપાલ બોર્ડર સમીપ સીતામઢી, પટનાથી ૧૩ર કિ.મી. તથા મુઝફરપુર થી ૬૧ કિ.મી દૂર છે. શ્રી મલ્લિનાથ તથા શ્રી નમિનાથ ભગવાન ની ૪ કલ્યાણક ભૂમિ છે. |
જનકપુર, નેપાલ | ના | ના | ના | સીતામઢીથી ૬૧ કિલોમીટર દૂર નેપાલ દેશમાં સ્થિત છે. | |||
૫૭ | વિહાર ભૂમિ | વાલુયાગ્રામ | ? | ||||
૫૮ | વિહાર ભૂમિ | સૂભોમાં | ? | ||||
૫૯ | વિહાર ભૂમિ | સુચ્છેતાં મલાયા | ? | ||||
૬૦ | વિહાર ભૂમિ | હત્થીસીસા | ? | ||||
૬૧ | વિહાર ભૂમિ | તોશાલી | તોશાલી, શિશુપાલગઢ, ભુવનેશ્વર, ઓડિશા | પ્રાચીન મૌર્ય કાલીન મંદિરોના અવશેષ | ના | ના | ભુવનેશ્વરથી ૧૧ કિ.મી. દૂર ભુવનેશ્વરના ઉદયગિરિ-ખંડગિરિમાં પ્રાચીન જૈન ગુફાઓ છે -શ્રી પારર્વ પ્રભુએ ત્યાં દેશના આપી હતી. કટકમાં (૩૨ કિ.મી.) જિનાલય છે. |
૬૨ | જ્યાં પ્રભુશ્રી વીરને લૂંટારા સમજીને ઉપદ્રવ કરવામાં આવ્યો હતો | મોસાલી | ? | ||||
૬૩ | વિહાર ભૂમિ | સુસુમારપુર | ચુનાર, મિર્જાપુર, ઉત્તર પ્રદેશ | ના | ના | ના | મિર્જાપુરથી ૩૫ કિ.મી. તથા વારાણસીથી ૪૨ કિ.મી. દૂર. |
૬૪ | મહેન્દ્ર દ્વારા ઉપસર્ગ | ભોગપુર | ભોજપુર, બિહાર | ના | ના | ના | પટનાથી ૧૧૩ કિ.મી. દૂર |
૬૫ | સનતકુમાર ઇન્દ્ર દ્વારા પ્રભુને વંદના | સુમંગલ | ? | ||||
૬૬ | મહેન્દ્ર કલ્પ ઇન્દ્ર દ્વારા વંદના | સતક્ષેત્ર | ? | ||||
૬૭ | ભયાલ વણિક દ્વારા ઉપસર્ગ જે સિદ્ધાર્થ વ્યંતરે અટકાવ્યો | પાલક | ? | ||||
૬૮ | કાનમાં ખિલ્લા ઠોક્યાંનો ઉપસર્ગ | છમ્માણિ ગ્રામ / શાડગમણિ | છમ્મન, બિહાર | ના | ના | ના | રાજગિરિથી ૩૪ કિ.મી. અને પાવાપુરીથી ૧૫ કિ.મી દૂર. |
જરેયા, ઝારખંડ (જંગલ વિસ્તાર) | ના | ના | ના | ગિરિડીહથી ૯૦ કિ.મી. દૂર. | |||
૬૯ | કેવળજ્ઞાન કલ્યાણક | જુમ્ભક ગ્રામ | જમક, ઋજુવલિકા ગિરિડીહ, ઝારખંડ | જિનાલય | હા | હા | ઋજુવાલિકા તીર્થથી ૩ માઈલ દૂર. ગિરિડીહથી ૧૩ કિ.મી. અને સમ્મેત-શિખર મધુબન થી ૧૭ કિ.મી દૂર. |
વિપુલાચલગિરિ,રાજગીર | જિનાલય | હા | હા | રાજગીરના ૫ પર્વત - રત્નગિરિ, સુવર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિમાં જૈન મંદિરો સ્થિત છે.વૈભારગિરિમાં પ્રભુશ્રી વીરનું સમવસરણ રચાયું હતું. | |||
૭૦ | સમવસરણ રચના | કંપિલ્યપુર | કંપિલ, ઉત્તર પ્રદેશ | જિનાલય | હા | હા | આગરાથી ૧૯૦ કિ.મી., મથુરાથી ૨૦૭ કિ.મી. તથા લખનૌથી ૨૩૨ કિ.મી. દૂર શ્રી વિમલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ |
૭૧ | સમવસરણ રચના | કાકંડી | કાકન, બિહાર | જિનાલય | હા | હા | જમુઈથી ૧૯ કિ.મી. તથા લછવાળ થી ૩૫ કિ.મી. દૂર શ્રી સુવિધિનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ |
૭૨ | વિહાર ભૂમિ | મેંઢક ગ્રામ | ? | ||||
૭૩ | ચતુર્વિધ સંઘ સ્થાપના, અંતિમ દેશના તથા નિર્વાણ કલ્યાણક | પાવાપુરી, બિહાર | રાજગિરિથી ૨૦ કિ.મી. દૂર સમવસરણ મંદિરમાં ચતુર્વિધ સંઘ સ્થાપના, ગામ મંદિરમાં નિર્વાણ કલ્યાણક તથા જળ મંદિરમાં પ્રભુની અગ્નિદાહ ભૂમિ. |
શ્રી વીરપ્રભુની કલ્યાણક ભૂમિઓ
કલ્યાણક | પ્રાચીન નામ | વર્તમાન નામ |
---|---|---|
ચ્યવન | બ્રહ્મણકુંડ ગ્રામ | ક્ષત્રિયકુંડ (શવેતાંબર) |
જન્મ | ક્ષત્રિયકુંડ ગ્રામ | |
દીક્ષા | કુંડગ્રામ જ્ઞાતખંડ-વન | |
કેવલજ્ઞાન | જૃંભક ગ્રામ | જમક-ઋજુવલિકા |
મોક્ષ | અપાપપુરી, માધ્યમાપાવા | પાવાપુરી (શવેતાંબર/ દિગંબર) |