ભગવાન મહાવીર વિશે માહિતી

Ep-12: ભગવાન શ્રી વર્ધમાન-મહાવીરનાં મુખ્ય વિવિધ નામો

વર્ધમાન માતાપિતાએ પાડેલું
મહાવીર દેવોએ પાડેલું
શાતનન્દન જ્ઞાતકુલોત્પન્ન હોવાથી
નિર્ગ્રંથ મુનિ (રાગદ્વેષની ગ્રન્થિના ભેદક હોવાથી)
શ્રમણ સાધુ (તપશ્ચર્યાં કરવાની મહાન શકિતના કારણે)
દેવાર્ય લોકોએ પાડેલું

 

 

• ભગવાનનાં 'વિદેહ' (કલ્પ સૂ. ૧૧૦) અને ‘વૈજ્શાલિક’ (સુત્રકૃતાંગટીકા) એવા અન્ય યોગિક નામો મળે છે.
• બૌદ્ધ ગ્રન્થકારોએ મહાવીર માટે निगण्ठ, नाटपुत्त, नातपुत्त, णायपुत्त આદિ શબ્દો વાપર્યા છે.
• અન્ય ગ્રન્થકારોએ ભગવાનને વિવિધ નામોથી ઓળખાવ્યા છે એમ છતાં ભગવાન દેવકૃત ‘મહાવીર’ નામથી જ સુવિખ્યાત થયા.

Sign up for our Newsletter

Mahavir Vachan's latest news, right in your inbox.

We care about the protection of your data. Read our Privacy Policy.