૧ |
ચ્યવન, જન્મ દીક્ષા |
કુંડગ્રામ (બ્રાહ્મણકુંડ ગ્રામ, ક્ષત્રિયકુંડ ગ્રામ) |
ક્ષત્રિયકુંડ- જમુઈ પર્વત શ્રેણી, લછવાળ, બિહાર |
શ્વેતાંબર જિનાલય |
હા |
હા |
જમુઈ રેલવે સ્ટેશાનથી ૩૮ કિ.મી અને પટનાથી ૧૫૦ કિ.મી. દૂર |
૨ |
શકેન્દ્રે અટકાવેલો ગોવાળિયા દ્વારા થતો ઉપસર્ગ |
કુર્મારગ્રામ |
|
|
|
|
જમુઈ રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર, કુમારથી ૧૧ કિ.મી. દૂર લછવાળમાં શવે. જિનાલય છે. |
૩ |
દીક્ષા પછીના પ્રથમ છઠ્ઠનું પારણું તથા દ્વિતીય ચતુર્માસ પછી કરેલ ચોથા માસક્ષમણનું પારણું |
કોલ્લાક ગ્રામ [ કોલ્લાક - સન્નિવેશ] |
કોનાગ, જમુઈ, બિહાર |
ના |
ના |
ના |
જમુઈ રેલવે સ્ટેશનથી ૨૬ કિ.મી. દૂર, કોનાગથી ૧૭ કિ.મી. દૂર લછવાળમાં સ્વે. જિનાલય છે. ત્યાંથી ૬ કિલોમીટર દૂર બાસુકુંડમાં દિ. જિનાલય છે. કોલહુઆ, મુઝફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી. દૂર છે. |
૪ |
પ્રથમ ચાતુર્માસના પ્રથમ ૧૫ દિવસની સ્થિરતા |
મોરક સન્નિવેશ |
મૌરા, જમુઈ, બિહાર |
ના |
ના |
ના |
જમુઈ રેલવે સ્ટેશનથી ૨૦ કિ.મી. દૂર. મૌરાથી ૪૦ કિ.મી. દૂર લછવાળમાં શ્વે. જિનાલય છે. |
૫ |
અનાર્ય ભૂમિયોમાં ઉપસર્ગ |
રાઢ પ્રદેશ / લાઢ પ્રદેશ |
હુગલી, હાવડા, બાંકુરા, બર્દવાન, પૂર્વ મિદનાપુર, પશ્ચિમ બંગાળ |
- |
- |
- |
- |
૬ |
|
અસ્થિક્ગ્રામ / વર્ધમાન |
સાત દેઉલ જૈન મંદિર, બર્ધ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ. |
પ્રાચીન જિનાલય-ના અવશેષ |
ના |
ના |
કોલકાતાથી ૮૦ કિ.મી. દૂર બર્ધ ગામમાં જિનાલયના અવશેષ પ્રાપ્ત થાય છે. |
ભાંગા મસ્જિદ, મંગલકોટ, નૂતનહાટ, બર્ધમાન, પશ્ચિમ બંગાળ |
ના |
ના |
ના |
૭ |
વિહાર ભૂમિ |
દક્ષિણ વાચાલ |
|
|
|
|
કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સૈંથીયામાં ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૨૦ કિ.મી. દૂર છે. સૈથીયામાં શ્વે. જિનાલય છે. |
૮ |
અર્ધ દેવદુષ્ય ત્યાગ |
સુવર્ણવાલુકા નદી કિનારે, ઉત્તર વાચાલ તથા દક્ષિણ- વાચાલ |
કોપાઈ નદી, સોનાઝૂરી વન, બિરભુમ, પશ્ચિમ બંગાળ |
કોપાઈ નદીનો કિનારો |
ના |
ના |
કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુર - ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૬ કિ.મી. દૂર છે. બોલપુર ગામના કોલેજ રોડમાં શ્વે. જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે. આસાનસોલ ગામથી 30 કિ.મી. દૂર. અહીં ગરમ પાણીના કુંડ પણ છે. |
મયૂરાક્ષી નદી, તાંતલોઈ, રામગઢ- દુમકા ઝારખંડ |
મયૂરાક્ષી નદીનો કિનારો |
ના |
ના |
૯ |
ચંડકૌસિક ઉપસર્ગ તથા પ્રતિબોધ |
કનકખલ આશ્રમ / કૌશિક |
જોગી પહાડી, ઉપકા, બિરભુમ, પશ્ચિમ બંગાળ |
શ્વેતાંબર જિનાલય |
ના |
ના |
કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સેંથીયા ગામના રેલવે સ્ટેશનથી આ સ્થળ ૧૮ કિલોમીટર દૂર છે. સૈંથીયામાં શ્વે. જિનાલય છે. અહીં જિર્ણોદ્વારનું કાર્ય ચાલી રહ્યું છે. |
૧૦ |
બ્રાહ્મણ નાગસેના ગૃહે/ અર્ધ-માસક્ષમણનું પારણું |
ઉત્તર વાચાલ સમીપે |
બોલપુર સમીપે બિરભુમ, પશ્ચિમ બંગાળ |
શ્વેતાંબર જિનાલય |
ના |
ના |
કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુરગામના કોલેજ રોડમાં જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે. |
૧૧ |
પ્રદેશી રાજા દ્વારા પ્રભુનું સ્વાગત |
શ્વેતાંબી |
અમુઆ, સૈંથીયા, બિરભુમ, પશ્ચિમ બંગાળ |
અમુખા નદી કિનારે વટવૃક્ષ |
હા |
ના |
કોલકાતાથી ૨૦૦ કિ.મી. દૂર સૈંથીયા ગામના મહાવીર માર્ગમાં જિનાલય સાથે ધર્મશાળાની સગવળ છે. |
૧૨ |
જ્યાં પ્રદેશી રાજાને આધીન પાંચ ચકયુક્ત રાજાઓએ પ્રભુ શ્રી મહાવીરનું પાંચ અભિગમો સાથે સ્વાગત - વંદન કર્યું |
- |
બીરચંદ્રપુર, બિરબુમ, પશ્ચિમ બંગાળ |
ના |
ના |
ના |
સૈંથીયા થી ૩૦ કિ.મી. દૂર સૈંથીયા ગામના મહાવીર માર્ગમાં શ્વે. જિનાલય સાથે ધર્મશાળાની સગવળ છે. |
૧૩ |
જે કિનારાથી પ્રભુએ ગંગા નદી પાર કરવા નૌકામાં વિહાર કર્યો (સુદંષ્ટ્ર / સુદાઢ દેવ દ્વારા ઉપસર્ગ) |
સુરભિપુર |
નીમતીતા (રાજગ્રામ સમીપ), બિરભુમ, પશ્ચિમ બંગાળ |
ગંગાનો નદી કિનારો |
ના |
ના |
બંગાળના ફરકકા ગામથી ૨૦ કિ.મી. દૂર છે. |
૧૪ |
જ્યાં પ્રભુ નૌકાથી ઉતર્યા અને રેતીમાં પ્રભુના ચરણ જોઈને પુષ્પ નામનો નૈમિત્તિક તેને કોઈ ચક્રવર્તીના ચરણ સમજે છે |
સ્થૂણાક ગ્રામ |
બખ્તયારપુર, બિહાર |
ગંગાનો નદી કિનારો |
ના |
ના |
રાજગૃહીથી ૫૬ કિ.મી., નાલંદાથી ૪૨ કિ.મી. અને પાવાપુરીથી ૫૭ કિ.મી. દૂર |
૧૫ |
બીજી ચાતુર્માસ ભૂમિ, તથા મંખલી ગોશાળા સાથે મિલન |
નાલંદાપડા |
નાલંદા, બિહાર |
જિનાલય |
હા |
હા |
રાજગ્રહીથી ૧૫ કિ.મી દૂર |
૧૬ |
ગૌશાળા સાથે વિહાર |
સુવર્ણાખલ |
સોનખર, બિહાર |
ના |
ના |
ના |
નેપાલ બોર્ડર સમીપ મોતીહરીથી ૯૪ કિ.મી.દૂર |
૧૭ |
ગૌશાળા સાથે વિહાર |
બ્રાહાણ ગ્રામ |
? |
|
|
|
|
૧૮ |
ગૌશાળા સાથે વિહાર |
પત્રકલ |
? |
|
|
|
|
૧૯ |
ગૌશાળા સાથે વિહાર |
લાંગલ/ નાંગલ |
? |
|
|
|
|
૨૦ |
ગૌશાળા સાથે વિહાર |
આવર્ત |
? |
|
|
|
|
૨૧ |
ગૌશાળા સાથે વિહાર |
કડલી સમાગમ |
? |
|
|
|
|
૨૨ |
ગૌશાળા સાથે વિહાર |
જાંબુ ખંડ |
? |
|
|
|
|
૨૩ |
ગૌશાળા સાથે વિહાર |
કુંડક |
? |
|
|
|
|
૨૪ |
ગૌશાળા સાથે વિહાર |
માર્દન |
? |
|
|
|
|
૨૫ |
ગૌશાળા સાથે વિહાર |
ઉસ્ણાક |
? |
|
|
|
|
૨૬ |
ગૌશાળા સાથે વિહાર |
ગૌભૂમિ |
? |
|
|
|
|
૨૭ |
ત્રીજું ચાતુર્માસ |
ચંપાપુરી |
ચંપાનગર, ભાગલપુર, બિહાર |
જિનાલય |
હા |
હા |
ભાગલપુર રેલવે સ્ટેશનથી ૬ કિ.મી. દૂર ચંપાપુરીમાં શ્રી વાસુપૂજ્ય સ્વામીના કલ્યાણક રૂપે ૧ જિનાલય છે.જિનાલયમાં પ્રાચીન જિન પ્રતિમાઓ બિરાજમાન છે.નાથનગર વિસ્તારમાં ૧ અને ભાગલપુરમાં ૨ જિનાલય છે. ભાગલપુર રેલવે સ્ટેશન સામેના જિનાલયમાં મિથિલા તીર્થથી લાવેલા પ્રાચીન ચરણપાદુકા બિરાજમાન છે. |
૨૮ |
ચતુર્થ ચાતુર્માસ |
પુષ્ટચમ્પા |
૨૯ |
શ્રી પાર્શ્વ પ્રભુના મુનિઓ સાથે ગોશાળા દ્વારા દુર્વ્યવહાર (૧) |
કુમાર સન્નિવેશ |
કુમારગાંવ, ભાગલપુર, બિહાર |
ના |
ના |
ના |
ભાગલપુરથી ૪૭ કિ.મી. દૂર |
૩૦ |
જાસૂસ હોવાના સંદેહ થી પ્રભુ શ્રી વીર તથા ગોશાળાને જ્યાં બંદી બનાવ્યા હતા (૧) |
ચોરાક ગ્રામ |
ચોરૈયા/ચોરિયા, ચાંચો, ઝારખંડ |
ના |
ના |
ના |
રાંચીથી 39 કિ.મી. દૂર |
૩૧ |
ગોશાળા સાથે વિહાર |
કૃતમંગલ |
રાજમહલ, સાહિબગંજ, સંથાલ પરગાના, ઝારખંડ |
ના |
ના |
ના |
બંગાળના ફરકકા ગામથી ૪૮ કિ.મી. દૂર |
૩૨ |
વિચરણ ભૂમિ, ૭૦મી ચતુર્માસ ભૂમિ તથા ગોશાળા દ્વારા તેજોલેસ્યાનો ઉપસર્ગ |
|
સહેટ- મહેટ,શ્રાવસ્તી, ઉત્તર પ્રદેશ |
જિનાલય, સહેટ- મહેટ અવશેષ |
|
|
લખનૌથી ૧૫૪ કિ.મી. દૂર, શ્રી સંભવનાથ ભગવાનની ૪ કલ્યાણક ભૂમિ શ્રાવસ્તીથી ૪ કિ.મી. દૂર સહેટ- મહેટમાં પ્રાચીન જિનાલયના અવશેષ પ્રાપ્ત થાય છે. |
૩૩ |
વટવૃક્ષ નીચે અગ્નિ લાગવાથી પ્રભુના ચરણમાં ઇજા થઈ |
હરિદ્રુ / હલીદુગ્ગ |
? |
|
|
|
|
૩૪ |
કાલહસ્તી દ્વારા જ્યાં પ્રભુશ્રી વીરને તથા ગોશાળાને બંદી બનાવવામાં આવ્યા હતા |
ક્લંબુક સન્નિવેશ |
? |
|
|
|
|
૩૫ |
પ્રભુશ્રી વીરને ચોરો દ્વારા ઉપસર્ગ |
પૂર્ણકળશ |
? |
|
|
|
|
૩૬ |
પાંચમી તથા છઠ્ઠી ચાતુર્માસ ભૂમિ |
ભદ્દીલપુર, ભદ્રિકાપુરી |
ભોંડલ, હંટગંજ, ઝારખંડ |
જિનાલય |
હા |
હા |
ગયાથી ૫૧ કિ.મી. દૂર, શ્રી શીતલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ નજીકના કોલુહાં પર્વત પર પ્રાચીન જૈન અવશેષ વિધમાન છે. |
૩૭ |
શ્રી પાર્શ્વ પ્રભુના મુનિઓ સાથે ગોશાળા દ્વારા દુર્વ્યવહાર (૨) |
તુમ્બક / તમ્બાયા સન્નિવેશ |
? |
|
|
|
|
૩૮ |
જાસૂસ હોવાના સંદેહથી પ્રભુશ્રી વીર તથા ગોશાળાને જ્યાં બંદી બનાવ્યા હતા (2) |
કુપિકા |
ખલીલાબાદ, રગડ ગંજ, સંત કબી નગર, ઉત્તર પ્રદેશ |
|
ના |
ના |
ગોરખપુરથી ૩૬ કિ.મી.ના દૂર |
૩૯ |
ગોશાળો પ્રભુ શ્રી વીરથી અલગ થયો (પ્રથમ વાર) અને જ્યાં શક્રેન્દ્રે એક લુહારને પ્રભુ પર ઉપસર્ગ કરતા અટકાવ્યો |
વિશાલાપુરી / વિશાલાનગરી |
વૈશાલી, બિહાર |
|
|
|
ત્યાંથી ૧૦ કિ.મી. દૂર બૌના પોખર ગામમાં પ્રાચીન પ્રભુ શ્રીવીરની પ્રતિમાજી બિરાજમાન છે અને ત્યાંથી ૬ કિલોમીટર દૂર બાસુકુંડમાં દિ. જિનાલય છે. કોલહુઆ, મુઝફ્ફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી. દૂર છે. |
૪૦ |
જ્યાં બીભલેક યક્ષે રક્ષે પ્રભુને પુષ્પો તથા વિલેપનથી અર્ચના (પૂજા) કરી |
ગ્રામક / ગમાયા સન્નિવેશ |
? |
|
|
|
|
૪૧ |
કટપુટના દેવી દ્વારા પ્રભુ શ્રી વીર પર ઉપસર્ગ |
સાલિશીર્ષ |
? |
|
|
|
|
૪૨ |
સાતમી ચાતુર્માસ ભૂમિ |
આલંભિકા |
નેવલ, ઉન્નાવ, ઉત્તર પ્રદેશ |
ના |
ના |
ના |
લખનૌથી ૧૩૨ કિ.મી. અને કાનપુરથી ૮૦ કિ.મી. દૂર |
અવિવા,એટાવાહ, ઉત્તર પ્રદેશ |
ના |
ના |
ના |
લખનૌથી રર૮ કિ.મી. અને કાનપુર થી ૧૬૦ કિ.મી. દૂર |
૪૩ |
શલાર્ય નામક વ્યંતરે પ્રભુ પર ઉપસર્ગ કર્યો |
બહુશાલ |
? |
|
|
|
|
૪૪ |
જ્યાં જિતશત્રુ રાજાના સૈનિકો દ્વારા પ્રભુ તથા ગોશાળા ને દુશ્મનના ગુપ્તચર સમજીને બંદી બનાવવામાં આવ્યા હતા |
લોહારગબ્લ |
લોહારડાગા, ઝારખંડ |
|
|
|
રાંચીથી ૭૪ કિ.મી. દૂર |
૪૫ |
જ્યાં વાગ્ગુર શેઠે શ્રી મલ્લિનાથ ભગવાનનાં જિનાલયની બહાર પ્રભુશ્રી વીરની સેવા કરી હતી |
પુરીમતાલ નાગર |
અલ્લહાબાદ, પ્રયાગરાજ, ઉત્તર પ્રદેશ |
જિનાલય |
હા |
હા |
શ્રી આદિનાથ ભગવાન કેવલજ્ઞાન ભૂમિ "બાઈ કા બાગ" માં જિનાલય છે. અલ્લહાબાદ કિલ્લામાં "અક્ષયવટ" નામનું પ્રાચીન વટવૃક્ષ છે જેના નીચે શ્રી
આદિનાથ પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું હતું
|
૪૬ |
પ્રભુની ૧૦ ચાતુર્માસ ભૂમિ |
રાજગૃહી |
રાજગીર, વૈભારગિરિ, બિહાર |
જિનાલય |
હા |
હા |
શ્રી મુનિસુવ્રત સ્વામી પ્રભુના ૪ કલ્યાણકની
ભૂમિ અહીં ૫ પર્વત - વિપુલાચલગિરિ, રત્નગિરિ, સુવર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિમાં જૈન
મંદિરો સ્થિત છે. વૈભારગિરિમાં પ્રભુશ્રી વીરનું સમવસરણ સ્માયું હતું.
|
૪૭ |
પ્રભુશ્રી વીરની ૯મી યાતુર્માસ ભૂમિ |
વજભૂમિ |
બિરભુમ જિલ્લો, પશ્ચિમ બંગાળ |
જિનાલય |
ના |
ના |
કોલકાતાથી ૧૬૦ કિ.મી. દૂર બોલપુર
ગામના કોલેજ રોડમાં જિનાલય તથા ઉપાશ્રય હોલ સ્થિત છે.
|
૪૮ |
ગોશાળો પ્રભુશ્રી વીરથી અલગ થયો (બીજી વાર) |
સિદ્ધાર્થપુર |
? |
|
|
|
|
૪૯ |
જ્યાં પ્રભુશ્રી વીરે ગોશાળાને તેજોલેશ્યાની વિધા સમજાવી |
કૂર્મ ગ્રામ |
? |
|
|
|
|
૫૦ |
પ્રભુશ્રી વીરની ૭ ચાતુર્માસ ભૂમિ |
વૈશાલી |
વૈશાલી, કોલહુઆ, બૌના પોખર, બિહાર |
ના |
ના |
|
વૈશાલીના કોલહુઆ ગામમાં ૧૦ કિ.મી. દૂર બૌના પોખર ગામમાં પ્રાચીન પ્રભુ શ્રીવીરની પ્રતિમાજી બિરાજમાન છે કોલહુઆ, મુઝફરપુર રેલવે સ્ટેશનથી ૩૪ કિ.મી. દૂર તથા પટનાથી ૫૭ કિ.મી.દૂર છે. |
૫૧ |
પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ તથા જ્યાં પ્રભુ શ્રી વીરે નૌકા દ્વારા વિહાર કર્યો |
વાણિજ્યગ્રામ |
બસર્હ, વૈશાલી, બિહાર |
ના |
ના |
|
૫૨ |
બહુલા દાસીના હાથે પ્રભુનું પારણું |
સાનુયસ્થિક ગ્રામ |
સિંઘભૂમ જિલ્લો, ઝારખંડ |
ના |
ના |
ના |
રાંચીથી ૧૯૦ કિ.મી. દૂર. |
૫૩ |
સંગમદેવ દ્વારા ઉપસર્ગ |
પેઢલગ્રામ |
? |
|
|
|
|
૫૪ |
ચંદનબાળા દ્વારા પ્રભુનું પારણું |
કૌશાંબી |
કોસાંબી, ઉત્તર પ્રદેશ |
જિનાલય |
ના |
ના |
અલ્લહાબાદથી પર કિ.મી. દૂર. શ્રી પદ્મપ્રભ સ્વામીની ૪ કલ્યાણક ભૂમિ.યહી ૨ જિનાલાય છે |
૫૫ |
વિહાર ભૂમિ |
કાશી |
વારાણસી, ઉત્તર પ્રદેશ |
જિનાલય |
હા |
હા |
ભેલુપુર વિસ્તારમાં શ્રી પાર્શ્વ પ્રભુની ૪
કલ્યાણક ભૂમિ છે. પ્રાચીન શ્રી પાર્શ્વ પ્રભુની પ્રતિમા બિરાજમાન છે જેનો સમાવેશ ૧૦૮ પાર્શ્વનાથમાં કરવામાં આવે છે. રામઘાટમાં કમઠ પ્રતિબોધ ભૂમિ છે. ભદૈની ઘાટમાં શ્રી સુપાર્શ્વનાથ ભગવાનની ૪
કલ્યાણક ભૂમિ છે.
|
૫૬ |
પ્રભુશ્રી વીરની ૬ ચાતુર્માસ ભૂમિ |
મિથિલા |
સીતામઢી, બિહાર |
જિનાલય |
હા |
હા |
નેપાલ બોર્ડર સમીપ સીતામઢી, પટનાથી ૧૩ર કિ.મી. તથા મુઝફરપુર થી ૬૧ કિ.મી દૂર છે. શ્રી મલ્લિનાથ તથા શ્રી નમિનાથ ભગવાન ની ૪ કલ્યાણક ભૂમિ છે. |
જનકપુર, નેપાલ |
ના |
ના |
ના |
સીતામઢીથી ૬૧ કિલોમીટર દૂર નેપાલ દેશમાં સ્થિત છે. |
૫૭ |
વિહાર ભૂમિ |
વાલુયાગ્રામ |
? |
|
|
|
|
૫૮ |
વિહાર ભૂમિ |
સૂભોમાં |
? |
|
|
|
|
૫૯ |
વિહાર ભૂમિ |
સુચ્છેતાં મલાયા |
? |
|
|
|
|
૬૦ |
વિહાર ભૂમિ |
હત્થીસીસા |
? |
|
|
|
|
૬૧ |
વિહાર ભૂમિ |
તોશાલી |
તોશાલી, શિશુપાલગઢ, ભુવનેશ્વર, ઓડિશા |
પ્રાચીન મૌર્ય કાલીન મંદિરોના અવશેષ |
ના |
ના |
ભુવનેશ્વરથી ૧૧ કિ.મી. દૂર ભુવનેશ્વરના ઉદયગિરિ-ખંડગિરિમાં પ્રાચીન જૈન ગુફાઓ છે -શ્રી પારર્વ પ્રભુએ ત્યાં દેશના આપી હતી. કટકમાં (૩૨ કિ.મી.) જિનાલય છે. |
૬૨ |
જ્યાં પ્રભુશ્રી વીરને લૂંટારા સમજીને ઉપદ્રવ કરવામાં આવ્યો હતો |
મોસાલી |
? |
|
|
|
|
૬૩ |
વિહાર ભૂમિ |
સુસુમારપુર |
ચુનાર, મિર્જાપુર, ઉત્તર પ્રદેશ |
ના |
ના |
ના |
મિર્જાપુરથી ૩૫ કિ.મી. તથા વારાણસીથી ૪૨ કિ.મી. દૂર. |
૬૪ |
મહેન્દ્ર દ્વારા ઉપસર્ગ |
ભોગપુર |
ભોજપુર, બિહાર |
ના |
ના |
ના |
પટનાથી ૧૧૩ કિ.મી. દૂર |
૬૫ |
સનતકુમાર ઇન્દ્ર દ્વારા પ્રભુને વંદના |
સુમંગલ |
? |
|
|
|
|
૬૬ |
મહેન્દ્ર કલ્પ ઇન્દ્ર દ્વારા વંદના |
સતક્ષેત્ર |
? |
|
|
|
|
૬૭ |
ભયાલ વણિક દ્વારા ઉપસર્ગ જે સિદ્ધાર્થ વ્યંતરે અટકાવ્યો |
પાલક |
? |
|
|
|
|
૬૮ |
કાનમાં ખિલ્લા ઠોક્યાંનો ઉપસર્ગ |
છમ્માણિ ગ્રામ / શાડગમણિ |
છમ્મન, બિહાર |
ના |
ના |
ના |
રાજગિરિથી ૩૪ કિ.મી. અને પાવાપુરીથી ૧૫ કિ.મી દૂર. |
જરેયા, ઝારખંડ (જંગલ વિસ્તાર) |
ના |
ના |
ના |
ગિરિડીહથી ૯૦ કિ.મી. દૂર. |
૬૯ |
કેવળજ્ઞાન કલ્યાણક |
જુમ્ભક ગ્રામ |
જમક, ઋજુવલિકા ગિરિડીહ, ઝારખંડ |
જિનાલય |
હા |
હા |
ઋજુવાલિકા તીર્થથી ૩ માઈલ દૂર. ગિરિડીહથી ૧૩ કિ.મી. અને સમ્મેત-શિખર મધુબન થી ૧૭ કિ.મી દૂર. |
વિપુલાચલગિરિ,રાજગીર |
જિનાલય |
હા |
હા |
રાજગીરના ૫ પર્વત - રત્નગિરિ, સુવર્ણગિરિ, ઉદયગિરિ અને વૈભારગિરિમાં જૈન મંદિરો સ્થિત છે.વૈભારગિરિમાં પ્રભુશ્રી વીરનું સમવસરણ રચાયું હતું. |
૭૦ |
સમવસરણ રચના |
કંપિલ્યપુર |
કંપિલ, ઉત્તર પ્રદેશ |
જિનાલય |
હા |
હા |
આગરાથી ૧૯૦ કિ.મી., મથુરાથી ૨૦૭ કિ.મી. તથા લખનૌથી ૨૩૨ કિ.મી. દૂર શ્રી વિમલનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ |
૭૧ |
સમવસરણ રચના |
કાકંડી |
કાકન, બિહાર |
જિનાલય |
હા |
હા |
જમુઈથી ૧૯ કિ.મી. તથા લછવાળ થી ૩૫ કિ.મી. દૂર શ્રી સુવિધિનાથ પ્રભુની ૪ કલ્યાણક ભૂમિ |
૭૨ |
વિહાર ભૂમિ |
મેંઢક ગ્રામ |
? |
|
|
|
|
૭૩ |
ચતુર્વિધ સંઘ સ્થાપના, અંતિમ દેશના તથા નિર્વાણ કલ્યાણક |
પાવાપુરી, બિહાર |
|
|
|
|
રાજગિરિથી ૨૦ કિ.મી. દૂર સમવસરણ મંદિરમાં ચતુર્વિધ સંઘ સ્થાપના, ગામ મંદિરમાં નિર્વાણ કલ્યાણક તથા જળ મંદિરમાં પ્રભુની અગ્નિદાહ ભૂમિ. |